सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

अगस्त, 2022 की पोस्ट दिखाई जा रही हैं

યાદ રાખવા જેવી અગત્યની બાબતો

 યાદ રાખવા જેવી અગત્યની બાબતો:-  1. બીપી: 120/80  2. પલ્સ: 70 - 100  3. તાપમાન: 36.8 - 37  4. શ્વાસ : 12-16  5. હિમોગ્લોબિન:      પુરૂષ -13.50-18      સ્ત્રી - 11.50 - 16  6. કોલેસ્ટ્રોલ: 130 - 200  7. પોટેશિયમ: 3.50 - 5 8. સોડિયમ: 135 - 145 9. ટ્રાઇગ્લિસરાઇડ્સ: 220 10. શરીરમાં લોહીનું પ્રમાણ:        PCV 30-40% 11. સુગર લેવલ:       બાળકો માટે (70-130)       પુખ્ત વયના લોકો: 70 - 115  12. આયર્ન: 8-15 મિલિગ્રામ  13. શ્વેત રક્તકણો WBC:       4000 - 11000  14. પ્લેટલેટ્સ:       1,50,000 - 4,00,000  15. લાલ રક્તકણો RBC:       4.50 - 6 મિલિયન..  16. કેલ્શિયમ:        8.6 - 10.3 mg/dL  17. વિટામિન ડી3:       20 - 50 ng/ml 18. વિટામિન B12:     200 - 900 pg/ml    *વરિષ્ઠ લોકો માટે ખાસ ટિપ્સ એટલે કે 40/50/60 વર્ષ: 1- *પ્રથમ :* જો તમને તરસ ન હોય કે જરૂર ન હોય તો પણ હંમેશા પાણી પીવો... સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેમાંથી મોટાભાગની સમસ્યા શરીરમાં પાણીની અછતને કારણે છે. દરરોજ ઓછામાં ઓછું 2 લિટર 2- *બીજું:* શરીરમાંથી વધુને વધુ કામ લો, શરીરને હલનચલન કરાવવું જોઈએ, પછી ભલેને માત્ર ચાલવાથી... કે સ્વિમ

ધોળાવીરામાં પ્રાચીન વિરાસતનું મૂળ સત્વ - તત્વ જાળવી રાખીને વિકાસકાર્યો કરાશે

ધોળાવીરામાં પ્રાચીન વિરાસતનું મૂળ સત્વ - તત્વ જાળવી રાખીને વિકાસકાર્યો કરાશે  વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલા પ્રાચીન નગર સંસ્કૃતિની વિરાસત ધરાવતા ધોળાવીરાની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં મુલાકાત લીધી હતી . આ સાથે , મુખ્યમંત્રીશ્રીએ ઘડુલી સાંતલપુર નેશનલ હાઇવેના પ્રગતિ હેઠળના કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું . આ નેશનલ હાઈવેનાં નિર્માણથી ધોળાવીરાથી સફેદ રણ વચ્ચેનું અંતર 80 કિ.મી જેટલું ઘટી જશે . આ મુલાકાત પ્રસંગે મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર , ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા , જિલ્લા કલેકટર શ્રીમતી પ્રવિણા અને અન્ય અધિકારીઓ જોડાયા હતા , મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોળાવીરામાં પુરાતન સમયમાં સુઆયોજિત નગર રચના અને ખાસ કરીને તત્કાલીન સમયે વરસાદી પાણીના સંગ્રહ માટે , જળ સંચય માટેની જે વ્યવસ્થાઓ હતી તેની પણ જાણકારી પુરાતત્વ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી . તેમણે પુરાતત્વ વિભાગ દ્વારા 14 ધોળાવીરાની આ પ્રાચીન ધરોહરના અવશેષો , પુરાતત્વીય વસ્તુઓની જાળવણી માટેના મ્યુઝિયમની મુલાકાત લઈને પ્રેઝન્ટેશન પણ નિહાળ્યું હતું . શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિઝીટર બુકમાં પોતાનો પ્રતિભા