सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

Revolutionaries of Gujarat लेबल वाली पोस्ट दिखाई जा रही हैं

ગુજરાતના ક્રાંતિકારીઓ :- Revolutionaries of Gujarat

શ્યામજી કૃષ્ણ વર્મા :- Shyamji Krishna Varma ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવીના વતની હતા . તેમણે ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરી હતી . તેમણે લંડનમાં ‘ ઇન્ડિયન હોમરૂલ સોસાયટી ' ની સ્થાપના કરી ( ઈ.સ. 1905 ) . આ સોસાયટીનો મુખ્ય ઉદ્દેશ ભારત માટે સ્વશાસન પ્રાપ્ત કરવાનો હતો . સંસ્થાના પ્રચાર માટે તેમણે ‘ ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ ' નામનું સામયિક શરૂ કર્યું . તેમણે ‘ ઇન્ડિયન હાઉસ'ની સ્થાપના કરી . મદનલાલ ધીંગરા , વિનાયક સાવરકર અને લાલા હરદયાલ લંડન જઈ શ્યામજી કૃષ્ણ વર્માની સાથે જોડાયા . મદનલાલ ધીંગરા અને વિનાયક સાવરકરની પ્રવૃત્તિની માહિતી આપણે આગળ જોઈ ગયા છીએ . લંડનમાં રહેવાનું સલામતીભર્યું ન લાગતાં શ્યામજી પૅરિસ ગયા . થોડા સમય પછી ( જિનિવા , સ્વિટ્ઝર્લેન્ડ ) ગયા જ્યાં તેમનું ( ઈ.સ. 1930 ) અવસાન થયું . તેમનાં પત્ની ભાનુમતી પણ ત્યાં જ ( ઑગસ્ટ , 1933 ) મૃત્યુ પામ્યાં . મૅડમ કામા :-Madam Kama  મૂળ ગુજરાત - નવસારીનાં હતાં . તેઓ મુંબઈ નિવાસી ( પારસી સુધારક ) સોરાબજી ફરામજી પટેલની પુત્રી અને રુસ્તમ કામાનાં પત્ની હતાં . પાછળથી મૅડમ ભિખાઈજી રુસ્તમ કામા ( ઈ.સ. 1902 ) યુરોપ આવ્યાં . તેઓ પ