>>સિદ્ધરાજ જયસિંહ ( ઈ.સ. 1094-1143 ) >> જન્મ : પાલનપુર સિદ્ધરાજ જયસિંહ ઈ.સ. >> 1094 માં ગાદી પર આવ્યા . >> સિદ્ધરાજ જયસિંહ સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય રાજવી છે . >> પિતા : કર્ણદવ સોલંકી >> માતા : મીનળદેવી >> પુત્રી : દેવળદેવી ( દેવળદેવી કાચનદેવી તરીકે પણ ઓળખાય છે જેને સિદ્ધરાજે દત્તક લીધી હતી . ) >> રાજ્યની ફરજો અંગે તાલીમ આપનાર : શાંતનુ મંત્રી >> સિદ્ધરાજ જયસિંહની સિદ્ધીઓ >> સોરઠ વિજય >> સિદ્ધરાજ જયસિંહ જ્યારે માળવા ગયેલા ત્યારે જૂનાગઠજૂનાગઠના રાજવી રા' ખેંગારે પાટણ જઈ પૂર્વનો દરવાજો તોડી નાખ્યો ઉપરાંત ત્યાં રાણકદેવી રા'ખેંગાર તેને પરણીને લઈ ગયો . >> આથી જયસિંહે માળવાથી પાછા ફરી અંતે રા'ખેંગારના જનાગઢ પર આક્રમણ કર્યું . લાંબા સમય સુધી લડત ચાલી રા ખેંગાર ના ભત્રીજા દેશળ તથા વિશળ ફુટી જતા સોલંકી સેનાએ ઉપરકોટમાં પ્રવેશ કર્યો અને રાખેંગાર નો યુદ્ધમાં મૃત્યુ થયું અને રાણકદેવીને સાથે લીધા પરંતુ તે રસ્તામાં જ વઢવાણ પાસે સતી થયા . >> જયસિંહે સોરઠમાં દંડનાયક તરીકે સજ્જનમંત્રીન