सीधे मुख्य सामग्री पर जाएं

ભવનાથનો મેળો

ભવનાથનો મેળો
 જૂનાગઢ પાસે ગરવા ગિરિનારાયણની ગોદમાં ભગવાન ભવનાથ મહાદેવનું અદ્ભુત નૈગિક વનરાજી હરિયાળી ગિરિકંદરા વચ્ચે સ્વયંભૂ શિવમંદિર આવેલું છે . અનંતકાળથી મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મહા વદ અગિયારસથી અમાવસ્યા સુધી ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં ધાર્મિક - સાંસ્કૃતિક “ ભવનાથના મેળો’’નું ભવ્ય આયોજન થાય છે . આમ જ કાર્તિક સુદ અગિયારસથી પૂનમ ગિરિનારાયણ ( ગિરનાર ) ની ૩૩ કિ.મી અંતરની અતિકપરી પુણ્યનું ભાથું બાંધવા પગપાળા લીલી પરિક્રમા યોજાય છે . દેવપોઢી અગિયારસ ( દેવદિવાળી ) એ સવારે ૪ વાગ્યે શાસ્ત્રોક્ત પૂજન - અર્ચના સાથે શરૂ થતી આ પરિક્રમા ૧૦ કિ.મી.નું અંતર કાપી “ જીણાબાવાની મઢી''ના ઉતાર ( પડાવ ) એ પહોંચી ત્યાં તમામ યાત્રિકો રોકાય , પોતાનું ભોજન બનાવે અને મધ્યરાત્રિ સુધી ધૂન - ભજનનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે . બીજા દિવસજ ‘ ‘ મારવેલા’’ના બનાવે કિ.મી. ૧૦ પડાવ કરી ભોજન - ભજન ને રાત્રિરોકાણ કરી ત્રીજા દિવસે પગપાળા ચાલી ૧૧ કિ.મી ‘ ‘ બોરદેવી’’ના ઉતારે રાત્રિરોકાણ કરી સવારે ભવનાથનું ૧૨ કિ.મી.ની પદયાત્રા શરૂ કરવાની . કોઈ રાત્રે થાકી જાય તે બીજા દિવસે ભવનાથ પહોંચી પોતાની યાત્રા સંપન્ન કરે છે . ગિરનાર તીર્થક્ષેત્રમાં “ પરબ વાવડી ’ ’ સંત દેવીદાસ અને અમર દેવીદાસ તેમજ “ સતાધાર આપાગીગા’’ની ધાર્મિક જગ્યામાં અષાઢ સુદ બીજ ‘ ‘ અષાઢી બીજ’’ના રોજ ધાર્મિક ભાતીગર મેળાનું આયોજન થાય છે . સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યે કાર્તિકી પૂર્ણિમાનો મેળો અને પિતૃમોક્ષ સ્થળ પ્રાંચી ( પિપળા ) માં ચૈત્ર સુદ તેરસ / ચૌદસ એમ બે દિવસનો અને વેરાવળના જાલેશ્વરમાં સાગર ખેડૂતોનો રામદેવપીરનો મેળો યોજાય છે . ભવનાથ મેળામાં અગિયારસથી મહશિવરાત્રિ સુધી ભારતભરમાંથી સાધુ - સંતો અને અલૌકિક મૂર્તિઓ તેમ જ ગિરનારની ગુફાઓમાં તપ કરતા સાધુઓ અને દિગબંર( નાગા બાવા ) સાધુઓ પોતાના નામી પંચનાથ અખાડામાં પધારે છે . અને હર - હર મહાદેવના બુલંદ નારાઓ સાથે ભગવાન ભવનાથ મહાદેવની પૂજા આરતી થાય છે . ભારત ક્ષેત્રમાં ફક્ત - ભવનાથનો મેળો જ ધાર્મિક રીતે ઊજવાય છે . મેળામાં દરેક સંતોના અખડાઓ અને જ્ઞાતિની ધાર્મિક જગ્યામાં અન્ન ક્ષેત્રો દ્વારા લોકોને ફલાહાર , ભોજન , ચા , નાસ્તા જેવી સંગીન વ્યવસ્થા કરી દાતાશ્રીઓ ધન્યતા અનુભવે છે . આ તમામ જગ્યાએ આપણી સંસ્કૃતિને ઉજાગર કરતાં ભજન કીર્તન અને ધૂનની સતત રમઝટ બોલાતી રહે છે . રાત્રિ પડતાં કોઈ કોઈ જગ્યાએ લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી અને અન્ય કલાકારોના લોકડાયરા દ્વારા ભગવાન શિવનો મહિમા લોકોને પીરસાય છે . ભવનાથના ભાતીગળ મેળામાં “ નાગા બાવા ” આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહે છે . નાગા બાવાઓ પોતાના સ્થાને ચલમોની ચુસકી લગાવી “ બમ બમ ભોલે ’ ’ જેવા ઉચ્ચા નારાઓ લગાવે છે . દેશ - વિદેશથી પધારેલા ધાર્મિક લોકો આ બાવાઓને વીંટળાઈને સતત આશીર્વારૂપી શબ્દો મેળવી ધન્ય બને છે . વર્ષોનાં વર્ષોથી ગુફાઓમાં જપ - તપ કરતા ૨૦-૨૫ ફૂટથી વધારે જટા - દાઢી ધરાવતા અતિ દિવ્ય મૂર્તિઓનાં દર્શનનો લાભ મેળવે છે . આ દિવ્ય મૂર્તિઓ પોતાની તપસ્વી શક્તિથી તલવારબાજી અન્ય ખેલકૂદની તરકીબો દ્વારા લોકોને અભિભૂત કરી દે છે . મહા વદ નોમના મહામુહૂર્તે ભગવાન ભવનાથ મહાદેવના મંદિર પર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવવા નાગા બાવાઓ હાથીની અંબાડી પર બેસીને જાય છે . જાતજાતનાં વાઘો - વાજિંત્રો ને અનેક જાતના શંખનાદો કરે છે . આ પુરાતન સ્થળે મુચકુંદ , ભર્તૃહરિ અને ગુરુદત્તની ગુફાઓ આવેલી છે . લોકોના ઉતારા માટે વિશાળ તંબુઓ બાંધવામાં આવે છે તેમજ સરકાર તરફથી દવા , પાણી , ઇમરજન્સી વાહનવ્યવહાર તેમજ સલામતીની સંગીન વ્યવસ્થા કરવામાં આવે છે . દરેક વિભાગના અધિકારી - કર્મચારી સતત ખડે પગે ફરજ બજાવી લોકોની સેવા કરે છે . સ્કંદપુરાણમાં ઉલ્લેખાયેલી દંતકથા મુજબ શિવ - પાર્વતી રથમાં બેસી આકાશમાં જતાં હતાં ત્યારે માતાજીનું દિવ્ય આભૂષણ ભવનાથ મંદિર પાસે પડ્યું એથી આ ક્ષેત્રને ‘ ‘ વસ્ત્ર પૂતક્ષેત્ર ’ ’ તરીકે ગણવામાં આવે છે . મહાશિવરાત્રિની રાત્રે નીકળતી નાગા બાવાની રવેડીમાં તલવારબાજી અને અંગકસરતની તરકીબો અને શંખોના અવનવા નાદથી જનમેદની શિવમય બની શિવતાંડવ કરવા લાગે છે . રવેડી ગિરનાર ક્ષેત્રના માર્ગ દામોદરકુંડ વગેરે સ્થળે પરિભ્રમણ કરી ભવનાથ મંદિરે રાત્રે ૧૨ કલાકે પહોંચતાં સાધુઓ અને દિગંબર બાવાઓ કડકડતી ઠંડીમાં હરહર મહાદેવના નારા સાથે “ મૃગીકુંડ ” માં મહાસ્નાન કરે છે . ધાર્મિક નિશ્ચિત કરેલી પરંપરા મુજબ પ્રમુખ અખાડાના સાધુઓ પ્રથમ સ્નાન કરે , ત્યાર બાદ બીજાઓ સ્નાન કરી શકે છે . દંતકથા મુજબ મૃગીકુંડમાં સ્નાન કરવાથી મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે . ભવનાથ અને ૮૪ સિદ્ધોના સ્થાનક એવા ગિરિનારાયણ ( ગિરનાર ) માં ભર્તૃહરિ , ગોપીચંદ , અશ્વત્થામા અતર્યામી રહે છે . મહાશિવરાત્રિની રાત્રે ગિરનારના મહાન તપસ્વી સિદ્ધો મૃગીકુંડમાં નહાવા પડે છે ત્યાંથી ફરી બહાર નીકળતા નથી . તે સિદ્ધિના તપના બળે પોતાના સ્થળે પહોંચે છે . આમ , જૂનાગઢ અને ગિરનારનું આધ્યાત્મિક સ્વરૂપ ભવનાથ મેળામાં તાદેશ થઈ ઝળહળી ઊઠે છે .

મહાશિવરાત્રિની રાત્રે નીકળતી નાગા બાવાની રવેડીમાં તલવારબાજી અને અંગકસરતની તરકીબો અને શંખોના અવનવા નાદથી જનમેદની શિવમય બની શિવતાંડવ કરવા લાગે છે . રવેડી ગિરનાર ક્ષેત્રના માર્ગ દામોદરકુંડ વગેરે સ્થળે પરિભ્રમણ કરી ભવનાથ મંદિરે રાત્રે ૧૨ કલાકે પહોંચતાં સાધુઓ અને દિગંબર બાવાઓ કડકડતી ઠંડીમાં હરહર મહાદેવના નારા સાથે “ મૃ ગીકુંડ’’માં મહાસ્નાન કરે છે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

G20 "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty

G20 का पूरा नाम "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty) है, यह एक अंतरराष्ट्रीय मंच है जिसमें 19 अलग-अलग देश और यूरोपीय संघ शामिल हैं। इसका उद्देश्य वैश्विक आर्थिक स्थिरता और सहयोग को बढ़ावा देना है। G20 के सदस्यों में संयुक्त राज्य अमेरिका, चीन, जापान, जर्मनी, और अन्य मुख्य अर्थशास्त्री देश शामिल हैं। वे वार्षिक रूप से मिलकर विभिन्न आर्थिक और वित्तीय मुद्दों को चर्चा करते हैं, साथ ही अन्य वैश्विक चुनौतियों पर समय-समय पर चर्चा करते हैं। G20 का इतिहास यह है कि इसकी स्थापना 1999 में की गई थी, लेकिन इसका प्रमुख महत्व 2008 की वैश्विक आर्थिक मंदी के समय प्रमुख आर्थिक देशों के नेताओं के बीच की विशेष बैठक के रूप में बढ़ गया। इसके बाद, G20 ने विश्व आर्थिक संकट के समय आर्थिक नीतियों को समन्वयित करने का महत्वपूर्ण काम किया है और यह आगामी वर्षों में भी आर्थिक मुद्दों पर सहयोग करने का दायित्व निभाता है।

शिक्षक दिवस /teacher's Day

शिक्षक दिवस एक महत्वपूर्ण उपलब्धि है जो शिक्षा के क्षेत्र में काम करने वाले शिक्षकों को समर्पित करने के लिए मनाया जाता है। यह दिन विभिन्न देशों में विभिन्न तिथियों पर मनाया जा सकता है, लेकिन आमतौर पर भारत में 5 सितंबर को मनाया जाता है। इस दिन छात्र अपने शिक्षकों के प्रति आभार और समर्पण व्यक्त करते हैं और शिक्षकों को सम्मान देते हैं। शिक्षक दिवस शिक्षा के महत्व को जागरूक करने का भी अवसर प्रदान करता है।

सोनालिका ट्रैक्टर्स / sonalika tractor

सोनालिका ट्रैक्टर्स एक भारतीय ट्रैक्टर निर्माता कंपनी है जो भारत में ट्रैक्टर्स और कृषि मशीनरी का निर्माण करती है। यह कंपनी 1969 में स्थापित हुई थी और हरियाणा राज्य के हिसार जिले में स्थित है। सोनालिका ट्रैक्टर्स भारत के लिए मुख्य ट्रैक्टर निर्माता में से एक है और उनके ट्रैक्टर्स काफी पॉपुलर हैं, खासकर उन्होंने भारत की कृषि सेक्टर में महत्वपूर्ण भूमिका निभाई है। सोनालिका ट्रैक्टर्स ने अनेक प्रकार के मॉडल उत्पन्न किए हैं, जो विभिन्न कामकाजों और आवश्यकताओं को ध्यान में रखकर डिज़ाइन किए गए हैं। इनमें से कुछ मॉडल जो सोनालिका ने अपनी समय के दौरान उत्पन्न किए हैं, शामिल हो सकते हैं: 1. सोनालिका DI 750 III: यह ट्रैक्टर कृषि के लिए है और बड़े क्षेत्रों में काम के लिए उपयोग किया जाता है। 2. सोनालिका RX सीरीज: इस सीरीज में विभिन्न मॉडल्स हैं जो कृषि और अन्य कामकाजों के लिए उपयोगी हैं। 3. सोनालिका GT सीरीज: यह सीरीज अधिकतर वनस्पति उद्यानों में काम के लिए बनाई गई है। ध्यान दें कि ये मॉडल्स टाइम से टाइम अपग्रेड किए जाते हैं और नए मॉडल जोड़े जाते हैं, इसलिए नवीनतम जानकारी के लिए कंपनी की आधिकारिक वे