सीधे मुख्य सामग्री पर जाएं

imp ipc

 120-A – ગુનાહિત કાવતરાની વ્યાખ્યા.
 120-B – ગુનાહિત કાવતરાની શિક્ષા.
 141 – ગેર કાયદેસર ની મંડળી.
 142 – કાયદા વિરુદ્ભની મંડળીના સભ્ય હોવા બાબત.
 146 – હુલ્લડ કરવું કે રમખાણ કરવું.
 147 – હુલ્લડ માટે સજા.
 159 – બખેડો.
 160 – બખેડો કરવા માટે શિક્ષા.
 230 – સિક્કા ની વ્યાખ્યા.
 231 – ખોટા સિક્કા બનાવવા.
 272 – વેચવાના ઇરાદાથી રાખેલા કે પીવાના વસ્તુઓમાં ભેળસેળ કરવા અંગે.
 273 – હાનિકારક ખાદ્યપદાર્થ પદાર્થ કે પીણાંનું વેચાણ.
 279 – જાહેર રસ્તા પર બેફામ પણે હંકારવું કે સવારી કરવી.
 298 – ધાર્મિક લાગણીઓ દુભાવવાની ઇરાદાથી જાણીજોઈને શબ્દો બોલવા વગેરે.
 300 – ખૂન.
 302 – ખૂનની શિક્ષા.
 304-B – દહેજ મૃત્યુ.
 319 – વ્યથા.
 320 – મહાવ્યથા.
 321 – સ્વેચ્છાપૂર્વક વ્યથા નીપજાવવી.
 322 – સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા નીપજાવવી.
 323 – સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા નિપજાવવાની સજા.
 324 – ભયંકર શસ્ત્રો કે સાધનો વડે સ્વેચ્છા પૂર્વક વ્યથા નીપજાવવી.
 325 – સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા નિપજાવવાની સજા.
 326-A – એસિડ વગેરેના ઉપયોગ દ્વારા સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા પહોંચાડવી.
 359 – મનુષ્યહરણ (અપહરણ).
 360 – ભારતમાંથી મનુષ્યહરણ.
 361 – કાયદેસરના વાલીના સરક્ષણ મોંથી મનુષ્યહરણ.
 362 – મનુષ્ય નયન (અપનયન).
 375 – બળાત્કાર.
 376 – બળાત્કાર માટે શિક્ષા.
 378 – ચોરી.
 379 – ચોરી માટેની શિક્ષા.
 383 – જબરાઈથી કઢાવવા અંગે.
 384 – જબરાઈથી કઢાવવા અંગે શિક્ષા.
 390 – લૂંટ.
 391 – ધાડ.
 392 – લૂંટ અંગેની શિક્ષા.
 395 – ધાડના ગુના માટેની સજા.
 405 – ગુનાહિત વિશ્વાસઘાત.
 406 – ગુનાહિત વિશ્વાસઘાત માટે શિક્ષા.
 415 – ઠગાઈ.
 417 - ઠગાઈ માટેની શિક્ષા.
 425 – બગાડ.
 426 – બગાડ અંગેની શિક્ષા.
 441 – ગુનાહિત અનઅધિકૃત પ્રવેશ.
 442 – અનઅધિકૃત ગૃહ પ્રવેશ.
 444 – રાત્રે ગુપ્ત ગૃહ પ્રવેશ.
 448 – અનઅધિકૃત ગૃહ પ્રવેશ માટે સજા.
 452 – વ્યથા, હુમલો કે ગેરકાયદેસર અવરોધ કરવાની તૈયારી કર્યા પછી ગૃહ અપ્રવેશ.
 463 – ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો
 464 – ખોટો દસ્તાવેજ બનાવવો.
 465 – ખોટા દસ્તાવેજ બનાવવા ગુના માટે સજા.
 470 – બનાવટી દસ્તાવેજ.
 498-A – કોઈ સ્ત્રીના પતિ અથવા પતિના સગા તરફથી તેને ક્રૂરતા નો ભોગ બનાવે.
 499 – બદનક્ષી.
 500 – બદનક્ષી માટે સજા.
 510 – પીધેલી વ્યક્તિ જાહેર મોં ગેરવર્તાવ કરે તો તેને.
 511 – આજીવન કેદ અથવા કેદની સજાને પાત્ર ગુના કરવાની કોશિશ.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

25 Top ayurvedic aushadhi:

( 1 )અરીઠા :  ઝાડ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે . સર્પ વિષ , સોમલ , વચ્છનાગ , અફીણ , મોરથથં વગેરેની ઝેરી અસરને દૂર કરવા ઉપયોગી બને છે .. → તેનો ઉપયોગ માથ ધોવા , શરીર ધોવા , ઘરેણા સાફ કરવા લોકો વાપરે છે .    ( 2 ) અશ્વગંધા : ( Withania Somnifera )  છોડ થાય છે . 3 ક્ષય , નબળાઈ , ગાંઠ વગેરે રોગોમાં ઉપયોગી . → મુત્રલ ઔષધ છે . → ડાયાબીટીસ , લોહીના નીચા દબાણમાં , શક્તિવર્ધક તરીકે ઉપયોગી .  ( 3 )આદૂ : ( Zingiber Officincele )  છોડ બે ફૂટ ઊંચો થાય છે . આદૂને સૂકવી છોલીને સૂંઠ તૈયાર થાય છે . બંગાળ , ચેન્નાઈ , જમૈકાબેટ , ધ્રાંગધ્રા વગેરે સ્થળોથી સૂંઠ આવે છે . ખોરાકના પાચનમાં અજીર્ણમાં , વાયુના વિકારોમાં , અમૃતતૂલ્ય કામ છે . આહૂની ખેતી થાય છે .   ( 4 ) આંબળા : ( Embelica Officinalis )   > ઝાડ ( વૃક્ષ ) થાય છે . 4 દિવાળી ( કારતક ) માં ફળ આવે , પોષ – મહિના સુધી બજારમાં ફળ પણ મળે છે . તેને ધાત્રી પણ કહે છે . 0 ચ્યવનપ્રાશ બનાવવા ઉપયોગી છે . → ત્રિફળા ( હરડે + બહેડા + આંબળા ) માં આંબળા વપરાય છે .   ( 5 ) આમલી : ( Tamrindus Indica )  તેનું ઝાડ ( વૃક્ષ ) ...