सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

લોકમાન્ય ટિળક :- Lokmanya Tilak

 લોકમાન્ય ટિળક ( 1856–1920 )  લોકમાન્ય ટિળક તરીકે જાણીતા બાળ ગંગાધર ટિળક જહાલવાદના મુખ્ય પુરસ્કર્તા હતા . તેમનો જન્મ ( 23 મી જુલાઈ , 1856 ) મહારાષ્ટ્રમાં રત્નગિરિમાં થયો હતો . તેમણે બી.એ. , એલએલ.બી.ની ડિગ્રીઓ મેળવી હતી . તેમણે તેમના વિચારોનો ફેલાવો કરવા ‘ ધી મરાઠા ’ ( અંગ્રેજી ) અને ‘ કેસરી ' ( મરાઠી ) નામનાં બે વર્તમાનપત્રો શરૂ કર્યાં હતાં . મુંબઈ કૉંગ્રેસ અધિવેશનમાં તેમણે પ્રથમ વખત ( ઈ.સ. 1890 ) ભાગ લીધો હતો . તેઓ રાષ્ટ્રીય ચળવળને માત્ર બુદ્ધિજીવીઓની નાનકડા વર્ગ પૂરતી મર્યાદિત રાખવાને બદલે લોકવ્યાપી બનાવવા માગતા હતા , જેથી જાગૃત થતી વિરાટ જનતાનું બળ સરકારની સાન ઠેકાણે લાવી શકે .  આ માટે તેમણે મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ અને છત્રપતિ શિવાજી મહારાજાના ઉત્સવો ઊજવવાનું ચાલુ કર્યું , અને તે દ્વારા લોકોને એકઠા કરી સરકારના જુલમો વિશે તેમને સભાન કરવાનો પ્રયત્ન કર્યો . તેમણે ‘ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે ’ અને ‘ સ્વરાજ પ્રાપ્તિ વગર આપણું જીવન અને ધર્મ નકામાં છે ' તેવાં સૂત્રો આપ્યાં ( 1906 ) . સરકારની આકરી ટીકા કરવા બદલ તેમને છ વર્ષની કેદની આકરી સજા કરવામાં આવી . તેમને માંડલેની જેલમા

ગુજરાતના જિલ્લાઓ :- Districts of Gujarat

ગુજરાતના જિલ્લાઓ :- Districts of Gujarat ________________________________________________                1. કચ્છ-Kutch મુખ્ય મથક:- ભુજ તાલુકાઓ:-(10) ભૂજ, મુન્દ્રા, લખપત, અંજાર, અબડાસા, ભચાઉ, રાપર, નખત્રાણા, માંડવી, ગાંધીધામ. ક્ષેત્રફળ:-45674 ચો. કિમી. સાક્ષરતા:-70.59. જાતિ પ્રમાણ:- 908 વસ્તી:- 2092371 વસ્તી ગીચતા:- 46 પ્રતિ ચો. કિમી. મહેલો :-             મહેલ ( ભૂજ )             વિજય વિલાસ પેલેસ ( માંડવી )             શરદબાગ પેલેસ ( ભૂજ )             આયના મહેલ ( ભૂજ )  સંગ્રહાલય:-             કચ્છ મ્યુઝિયમ            ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ            એ.એ. વજીરનું મ્યુઝિયમ             મહારાવ મદનસિંહ મ્યુઝિયમ તળાવ / સરોવર :-             નારાયણ સરોવર ( લખપત )            હમીરસર તળાવ ( ભૂજ )            દેસલસર તળાવ ( ભૂજ )            ફૂલસર તળાવ ( શંખેશ્વર )            ચકાસર તળાવ ( ભીમાસર )            બળવંતસાગર તળાવ ( સુથરી ) અભ્યારણો :-             સુરખાબનગર અભયારણ્ય ( રાપર ).             કચ્છ અભયારણ્ય ( અબડાસા ).             નારાયણ સરોવર અભયારણ્ય. નદીયો :-             ખારી , કનકાવતી , રુક

ભારતના પ્રખ્યાત મંદિરો :- Famous temples of India

ભારતના પ્રખ્યાત મંદિરો :- Famous temples of Indiao 8 બૃહદેશ્વર મંદિર   તમિલનાડુના તાંજોરp.o P માં ચોલવંશના મહાન રાજવી રાજરા જા ચોલે આ શિવમંદિર બંધાવ્યું .9o 65 મીટરની ઊંચાઈ ધરાવતુ  સ્થાપત્ય પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર l lછે .  તેની વિશેષતા એ છે કે તેનો પડછાયો પૃથ્વી પર પડતો નથી . Ok મહાબાલપુરમ્   ચેન્નઈથી 60 કિમી દૂર મહાબલિપુરમ્ આવેલું છે .  પલ્લવ વંશના રાજવી નૃસિંહવર્મન પહેલાના ઉપનામ ‘ મહામલ્લ ’ પરથી તેનું નામ પડેલું છે .  આ રાજવીએ અહીં રથ આકારનાં 7 ખડકમંદિરો ( Rock cut Temple ) નું નિર્માણ કરાવેલું . જેમાંથી બે મંદિરો સમુદ્રમાં વિલિન થઈ ગયાં હોવાથી હાલમાં માત્ર પાંચ જ મંદિરો હયાત છે . આ મંદિરોનાં નામ પાંડવોનાં નામ પરથી પાડવામાં આવેલ છે . જેમાં સૌથી નાનું મંદિર દ્રોપદીનું અને સૌથી મોટું મંદિર ધર્મરાજ યુધિષ્ઠિરનું છે . બધાં જ મંદિરો આકાર - પ્રકારમાં એકબીજાંથી જુદાં પડે છે . અહીં આવેલાં હાસ્યમુદ્રાયુક્ત વિષ્ણુની મૂર્તિ અને મહિષાસુર મર્દિનીની મૂર્તિ જેવાં શિલ્પો કલાના ઉત્તમ નમૂનારૂપ અને જોવાલાયક છે . કોર્ણાકનું સૂર્યમંદિર ઓરિસ્સાના પુરી જિલ્લામાં આ કોર્ણાકનું સૂર્યમંદિર આવેલું છે .

GSEB HSC Result 2022 – Science & General, Download Link

ધોરણ 10 અને 12 માટે result જોવા માટે નીચેની link ઉપર click કરો.  www.gseb.org https://ministory42.blogspot.com/ ________________________________ કોવિડ-19 માં મૃત્યુ થયેલ વ્યકિતના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા મોબાઈલ ફ્રેન્ડલી એપ્લિકેશન માં અરજી કરવાની લિંક  https://iora.gujarat.gov.in/Cov19_Login.aspx https://revenuedepartment.gujarat.gov.in/downloads/COVID-19_Gratia_Payment_SoP.pdf --------------------------------- Result / important notice  GSEB HSC Result 2022 – Science & General, Download Link Gujarat Secondary and Higher Secondary Education Board will release the GSEB HSC Result 2022 for Science and General (Arts & Commerce) on its official website at www.gseb.org. https://ministory42.blogspot.com www.gseb.org --------------------------------- 2016-17 એસઆરપી ભરતી ને લઈને મોટા સમાચાર lrd bharti today news || lrd bharti cut off 2022 || lrd bharti latest news today || lrd bharti 2022 એસઆરપી ભરતી ને લઈને મોટા સમાચાર . https://youtu.be/438jYvl-eKo -----------------------------

આખરે 22-23 વર્ષના યુવાનોને ગંભીર બીમારી કેમ થઈ રહી છે!!

આખરે 22-23 વર્ષના યુવાનોને ગંભીર બીમારી કેમ થઈ રહી છે!!    1. દસ કિલો ટામેટાં લઈને તમે તાજી ચટણી ખાઈ શકો છો, પરંતુ આપણે દોઢસો કિલો ટામેટાં ખાઈએ છીએ, તે પણ વાસી, થોડા મહિના પહેલાં બનાવેલા, ઘણા પ્રકારનાં રસાયણો સાથે.  2. અગાઉ અમે જૂના ઘડાનું પાણી એક દિવસ પણ પીતા ન હતા, અમે દરરોજ સવારે ઘરમાં ઘડાનું પાણી બદલી નાખતા હતા, હવે અમે વીસ રૂપિયા લીટર ખરીદીને ત્રણ મહિના જૂની બોટલનું પાણી પી રહ્યા છીએ, કેમિકલ નાખીને.  3. અમને પચાસ રૂપિયાનું દૂધ મોંઘું લાગે છે અને અમે બે મહિના પહેલા બનાવેલું કોલ્ડ ડ્રિંક સિત્તેર રૂપિયામાં પીએ છીએ. તેમાં આખું કેમિકલ ભેળવવામાં આવે છે. 4.  શરીરને શક્તિ આપતું ડ્રાય ફ્રુટ, બેસો રૂપિયામાં મળતું, આપણને મોંઘા લાગતા પણ 200 રૂપિયા. મૈડાથી બનેલા પિઝાને આપણે ગર્વથી ખાઈએ છીએ, તેમાં ઘણા કેમિકલ હોય છે.  5. અમને અમારા રસોડામાં સવારનો ખોરાક સાંજના સમયે ખાવાનું પસંદ નથી, જ્યારે અમે છ મહિના જૂની કંપનીઓની વસ્તુઓ ખાઈએ છીએ તેમ છતાં અમને ખબર છે કે ખોરાકને સુરક્ષિત રાખવા માટે પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે.   6. છેલ્લા ઘણા મહિનાઓના લોકડાઉનમાં, દરેક વ્યક્તિ કદાચ સમજી ગયો હશે કે બહાર ખાધ