सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

યાદ રાખવા જેવી અગત્યની બાબતો

 યાદ રાખવા જેવી અગત્યની બાબતો:-  1. બીપી: 120/80  2. પલ્સ: 70 - 100  3. તાપમાન: 36.8 - 37  4. શ્વાસ : 12-16  5. હિમોગ્લોબિન:      પુરૂષ -13.50-18      સ્ત્રી - 11.50 - 16  6. કોલેસ્ટ્રોલ: 130 - 200  7. પોટેશિયમ: 3.50 - 5 8. સોડિયમ: 135 - 145 9. ટ્રાઇગ્લિસરાઇડ્સ: 220 10. શરીરમાં લોહીનું પ્રમાણ:        PCV 30-40% 11. સુગર લેવલ:       બાળકો માટે (70-130)       પુખ્ત વયના લોકો: 70 - 115  12. આયર્ન: 8-15 મિલિગ્રામ  13. શ્વેત રક્તકણો WBC:       4000 - 11000  14. પ્લેટલેટ્સ:       1,50,000 - 4,00,000  15. લાલ રક્તકણો RBC:       4.50 - 6 મિલિયન..  16. કેલ્શિયમ:        8.6 - 10.3 mg/dL  17. વિટામિન ડી3:       20 - 50 ng/ml 18. વિટામિન B12:     200 - 900 pg/ml    *વરિષ્ઠ લોકો માટે ખાસ ટિપ્સ એટલે કે 40/50/60 વર્ષ: 1- *પ્રથમ :* જો તમને તરસ ન હોય કે જરૂર ન હોય તો પણ હંમેશા પાણી પીવો... સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેમાંથી મોટાભાગની સમસ્યા શરીરમાં પાણીની અછતને કારણે છે. દરરોજ ઓછામાં ઓછું 2 લિટર 2- *બીજું:* શરીરમાંથી વધુને વધુ કામ લો, શરીરને હલનચલન કરાવવું જોઈએ, પછી ભલેને માત્ર ચાલવાથી... કે સ્વિમ

ધોળાવીરામાં પ્રાચીન વિરાસતનું મૂળ સત્વ - તત્વ જાળવી રાખીને વિકાસકાર્યો કરાશે

ધોળાવીરામાં પ્રાચીન વિરાસતનું મૂળ સત્વ - તત્વ જાળવી રાખીને વિકાસકાર્યો કરાશે  વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલા પ્રાચીન નગર સંસ્કૃતિની વિરાસત ધરાવતા ધોળાવીરાની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં મુલાકાત લીધી હતી . આ સાથે , મુખ્યમંત્રીશ્રીએ ઘડુલી સાંતલપુર નેશનલ હાઇવેના પ્રગતિ હેઠળના કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું . આ નેશનલ હાઈવેનાં નિર્માણથી ધોળાવીરાથી સફેદ રણ વચ્ચેનું અંતર 80 કિ.મી જેટલું ઘટી જશે . આ મુલાકાત પ્રસંગે મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર , ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા , જિલ્લા કલેકટર શ્રીમતી પ્રવિણા અને અન્ય અધિકારીઓ જોડાયા હતા , મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોળાવીરામાં પુરાતન સમયમાં સુઆયોજિત નગર રચના અને ખાસ કરીને તત્કાલીન સમયે વરસાદી પાણીના સંગ્રહ માટે , જળ સંચય માટેની જે વ્યવસ્થાઓ હતી તેની પણ જાણકારી પુરાતત્વ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી . તેમણે પુરાતત્વ વિભાગ દ્વારા 14 ધોળાવીરાની આ પ્રાચીન ધરોહરના અવશેષો , પુરાતત્વીય વસ્તુઓની જાળવણી માટેના મ્યુઝિયમની મુલાકાત લઈને પ્રેઝન્ટેશન પણ નિહાળ્યું હતું . શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિઝીટર બુકમાં પોતાનો પ્રતિભા

લોકમાન્ય ટિળક :- Lokmanya Tilak

 લોકમાન્ય ટિળક ( 1856–1920 )  લોકમાન્ય ટિળક તરીકે જાણીતા બાળ ગંગાધર ટિળક જહાલવાદના મુખ્ય પુરસ્કર્તા હતા . તેમનો જન્મ ( 23 મી જુલાઈ , 1856 ) મહારાષ્ટ્રમાં રત્નગિરિમાં થયો હતો . તેમણે બી.એ. , એલએલ.બી.ની ડિગ્રીઓ મેળવી હતી . તેમણે તેમના વિચારોનો ફેલાવો કરવા ‘ ધી મરાઠા ’ ( અંગ્રેજી ) અને ‘ કેસરી ' ( મરાઠી ) નામનાં બે વર્તમાનપત્રો શરૂ કર્યાં હતાં . મુંબઈ કૉંગ્રેસ અધિવેશનમાં તેમણે પ્રથમ વખત ( ઈ.સ. 1890 ) ભાગ લીધો હતો . તેઓ રાષ્ટ્રીય ચળવળને માત્ર બુદ્ધિજીવીઓની નાનકડા વર્ગ પૂરતી મર્યાદિત રાખવાને બદલે લોકવ્યાપી બનાવવા માગતા હતા , જેથી જાગૃત થતી વિરાટ જનતાનું બળ સરકારની સાન ઠેકાણે લાવી શકે .  આ માટે તેમણે મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ અને છત્રપતિ શિવાજી મહારાજાના ઉત્સવો ઊજવવાનું ચાલુ કર્યું , અને તે દ્વારા લોકોને એકઠા કરી સરકારના જુલમો વિશે તેમને સભાન કરવાનો પ્રયત્ન કર્યો . તેમણે ‘ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે ’ અને ‘ સ્વરાજ પ્રાપ્તિ વગર આપણું જીવન અને ધર્મ નકામાં છે ' તેવાં સૂત્રો આપ્યાં ( 1906 ) . સરકારની આકરી ટીકા કરવા બદલ તેમને છ વર્ષની કેદની આકરી સજા કરવામાં આવી . તેમને માંડલેની જેલમા

ગુજરાતના જિલ્લાઓ :- Districts of Gujarat

ગુજરાતના જિલ્લાઓ :- Districts of Gujarat ________________________________________________                1. કચ્છ-Kutch મુખ્ય મથક:- ભુજ તાલુકાઓ:-(10) ભૂજ, મુન્દ્રા, લખપત, અંજાર, અબડાસા, ભચાઉ, રાપર, નખત્રાણા, માંડવી, ગાંધીધામ. ક્ષેત્રફળ:-45674 ચો. કિમી. સાક્ષરતા:-70.59. જાતિ પ્રમાણ:- 908 વસ્તી:- 2092371 વસ્તી ગીચતા:- 46 પ્રતિ ચો. કિમી. મહેલો :-             મહેલ ( ભૂજ )             વિજય વિલાસ પેલેસ ( માંડવી )             શરદબાગ પેલેસ ( ભૂજ )             આયના મહેલ ( ભૂજ )  સંગ્રહાલય:-             કચ્છ મ્યુઝિયમ            ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ            એ.એ. વજીરનું મ્યુઝિયમ             મહારાવ મદનસિંહ મ્યુઝિયમ તળાવ / સરોવર :-             નારાયણ સરોવર ( લખપત )            હમીરસર તળાવ ( ભૂજ )            દેસલસર તળાવ ( ભૂજ )            ફૂલસર તળાવ ( શંખેશ્વર )            ચકાસર તળાવ ( ભીમાસર )            બળવંતસાગર તળાવ ( સુથરી ) અભ્યારણો :-             સુરખાબનગર અભયારણ્ય ( રાપર ).             કચ્છ અભયારણ્ય ( અબડાસા ).             નારાયણ સરોવર અભયારણ્ય. નદીયો :-             ખારી , કનકાવતી , રુક

ભારતના પ્રખ્યાત મંદિરો :- Famous temples of India

ભારતના પ્રખ્યાત મંદિરો :- Famous temples of Indiao 8 બૃહદેશ્વર મંદિર   તમિલનાડુના તાંજોરp.o P માં ચોલવંશના મહાન રાજવી રાજરા જા ચોલે આ શિવમંદિર બંધાવ્યું .9o 65 મીટરની ઊંચાઈ ધરાવતુ  સ્થાપત્ય પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર l lછે .  તેની વિશેષતા એ છે કે તેનો પડછાયો પૃથ્વી પર પડતો નથી . Ok મહાબાલપુરમ્   ચેન્નઈથી 60 કિમી દૂર મહાબલિપુરમ્ આવેલું છે .  પલ્લવ વંશના રાજવી નૃસિંહવર્મન પહેલાના ઉપનામ ‘ મહામલ્લ ’ પરથી તેનું નામ પડેલું છે .  આ રાજવીએ અહીં રથ આકારનાં 7 ખડકમંદિરો ( Rock cut Temple ) નું નિર્માણ કરાવેલું . જેમાંથી બે મંદિરો સમુદ્રમાં વિલિન થઈ ગયાં હોવાથી હાલમાં માત્ર પાંચ જ મંદિરો હયાત છે . આ મંદિરોનાં નામ પાંડવોનાં નામ પરથી પાડવામાં આવેલ છે . જેમાં સૌથી નાનું મંદિર દ્રોપદીનું અને સૌથી મોટું મંદિર ધર્મરાજ યુધિષ્ઠિરનું છે . બધાં જ મંદિરો આકાર - પ્રકારમાં એકબીજાંથી જુદાં પડે છે . અહીં આવેલાં હાસ્યમુદ્રાયુક્ત વિષ્ણુની મૂર્તિ અને મહિષાસુર મર્દિનીની મૂર્તિ જેવાં શિલ્પો કલાના ઉત્તમ નમૂનારૂપ અને જોવાલાયક છે . કોર્ણાકનું સૂર્યમંદિર ઓરિસ્સાના પુરી જિલ્લામાં આ કોર્ણાકનું સૂર્યમંદિર આવેલું છે .