सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

जीवन शैली नाइजीरियाई कला एवम इतिहास - Lifestyle Nigeria Art & History

जीवन शैली  नाइजीरियाई कला  एवम इतिहास       नाइजीरियाई कला का इतिहास नाइजीरियाई व्यक्ति द्वारा कला के रूप में इस तरह की कृतियों की अवधारणा के वर्षों पहले का है। हालाँकि, नाइजीरियाई कला के रिकॉर्ड किए गए इतिहास का पता दो सौ साल से भी कम समय में लगाया जा सकता है। कई पारंपरिक कलाकृतियां और मूल हैं, नाइजीरियाई कला और शिल्प, केवल पूर्वज ही मनुष्य हैं जो बता सकते हैं कि इसकी शुरुआत कैसे हुई।  पारंपरिक कला और उनकी उत्पत्ति की सूची अंतहीन है।   कला स्वयं लेखक/कलाकार/कलाकार की कल्पनाशील गतिविधियों की अभिव्यक्ति है।  कला दृश्य, श्रव्य और प्रदर्शन हो सकती है।  जीवन के हर रूप में कला है।  कला सबसे अस्पष्ट अवधारणा है क्योंकि इसका अर्थ व्यक्तियों के बीच भिन्न होता है। कला अभिव्यक्ति का माध्यम है, कला वह है जो निर्माता कहता है। विभिन्न शैलियों और तकनीकों के साथ, नाइजीरियाई कला प्राचीन से विकसित हुई है फिर भी एक ही समय में समान रही है। आज की नाइजीरियाई कला की तरह ही गहरे सांस्कृतिक अर्थ के साथ नाइजीरियाई कला हमेशा साहसी और चालाक रही है। उनके द्वारा बताई गई कहानियों में एकमात्र अंतर है।  नाइजीरिया

नामीबिया में बोली जाने वाली भाषा।

नामीबिया में बोली जाने वाली भाषा।  21 मार्च, 1990 को, दक्षिणी अफ्रीका के एक राष्ट्र नामीबिया ने दक्षिण अफ्रीका से स्वतंत्रता की घोषणा की। राष्ट्र के स्वदेशी लोग सैन, नामा और दमारा थे। बाद में, बंटू विस्तार के दौरान, बंटू आप्रवासी इस क्षेत्र में पहुंचे।  तब से, ओवम्बो के रूप में जाने जाने वाले बंटू लोग नामीबिया की अधिकांश आबादी बन गए हैं, और उनकी भाषा, ओशिवाम्बो, देश की सबसे अधिक बोली जाने वाली भाषा बन गई है। जो पहले से ही नामीबिया में भाषाओं में विविधता को दर्शाता है।  1884 से 1915 तक, नामीबिया पर जर्मन सेनाओं का कब्जा था और उसने जर्मन साम्राज्य उपनिवेश के रूप में काम किया। प्रथम विश्व युद्ध के बाद राष्ट्र संघ ने नामीबिया को यूनाइटेड किंगडम में अनिवार्य कर दिया, और इस पर दक्षिण अफ्रीका का शासन था।  नामीबिया में देश की आधिकारिक भाषाएँ, इस समय के दौरान, अफ्रीकी और अंग्रेजी थीं। 1948 में नामीबिया में भी रंगभेद की शुरुआत की गई थी। नामीबिया ने वर्षों की अशांति के बाद 1990 में दक्षिण अफ्रीका से पूर्ण स्वतंत्रता प्राप्त की।  नामीबिया की आबादी 2.1 मिलिय

तारक मेहता का- सीरियल में आएगा बड़ा ट्विस्ट- दयाबेन को वापस लाने के लिए अब जेठालाल करेगा ये काम.

 तारक मेहता का- सीरियल में आएगा बड़ा ट्विस्ट- दयाबेन को वापस लाने के लिए अब जेठालाल करेगा ये काम.  के सबसे चर्चित सीरियल 'तारक मेहता का उल्टा चश्मा में दयाबेन पिछले 5 सालों से शो से गायब हैं. अब खबर है कि दयाबेन की जल्द वापसी होगी. क्योंकि जेठालाल उन्हें वापस लाने की ठान चुका है और इसके लिए वह एक आइडिया लेकर आया है।  तारक मेहता का उल्टा चश्मा  में दयाबेन अहमदाबाद  में बैठी हैं और इस तरह बैठी हैं कि आने का नाम ही नहीं ले रही हैं. उसे वापस लाने की लाख कोशिशें की गई लेकिन इस बार वह लौटने के मूड में नहीं है. शो के दर्शक इससे निराश हैं, लेकिन गोकुलधाम में दयाबेन की गैरमौजूदगी ने सबसे ज्यादा परेशानी झेल रहे जेठालाल को सबसे ज्यादा प्रभावित किया है. दयाबेन के जाने से उनकी दुनिया उजड़ गई। लेकिन अब जेठालाल ने अपनी दया लौटाने की ठान ली है।

दोस्तो आ रहा है जल्द ही एक दमदार हीरो स्प्लेंडर को टक्कर देने वाली बाइक :

दोस्तो आ रहा है जल्द ही एक दमदार हीरो स्प्लेंडर को टक्कर देने वाली बाइक : दोस्तो सूत्रों के मुताबिक पता चला है कि जल्द ही होंडा टू व्हीलर कंपनी अपनी 100cc सेगमेंट में हीरो स्प्लेंडर पल्स को टक्कर देने के लिए जल्द ही 2023 में एक बाइक लॉन्च करने जा रही है।    क्योंकि, होंडा के पास कोई भी बाइक 100cc सेगमेंट में नहीं है। होंडा CD 110 LIVO की बाइक 110cc सेगमेंट में है। इसलिए मार्केट मे टू व्हीलर में hiro की स्प्लेडर पल्स अभी no 1 पर हे।

one liner question Gujarati

ગુજરાતી સાહિત્યની મુખ્ય કૃતિઓ   ➤  સિંધુડો :-ઝવેરચંદ મેઘાણી. ➤  ધીંગામસ્તી :- સુરેશ દલાલ. ➤  આગંતુક :- ધીરુબહેન પટેલ. ➤  હંસાઉલી :- અસાઈત ઠાકર. ➤  ચંપકચાલીસા :- લાભશંકર ઠાકર. ➤  આંગળિયાત :- જોસેફ મેકવાન. ➤   સરસ્વતીચંદ્ર :- ગોવર્ધનરામ ત્રિપાઠી. ➤  તારીખનું ઘર :- સુરેશ દલાલ.   ➤  માનવીની ભવાઈ :- પન્નાલાલ પટેલ. ➤  ઈટ્ટાકિટ્ટા :- સુરેશ દલાલ. ➤  લોહીની સગાઈ :- ઈશ્વર પેટલીકર.  ➤  ગઠરિયાશ્રેણી :- વિનોદ ભટ્ટ.  ➤  ઈસપના પાત્રો :- ગિજુભાઈ બધેકા.   ➤ મિથ્યાભિમાન :- કવિદલપતરામ. સમૂળી ક્રાંતિ :- કિશોરલાલ મશરૂવાળા. નિકુંડમાં ઉગેલું ગુલાબ :- નારાયણ દેસાઈ.  માણસાઈના દીવા :- ઝવેરચંદ મેઘાણી. અલગારી રખડપટ્ટી :- રસિક ઝવેરી. પાટણની પ્રભુતા :- કનૈયાલાલ મુનશી. કેન્દ્ર અને પરીઘ :- યશવંત શુક્લ.   અમૃતા :- રઘુવીર ચૌધરી. સત્યના પ્રયોગો :- ગાંધીજી .  શર્વિલક :- રસિકલાલ પરીખ. જનમટીપ :- ઈશ્વર પેટલીકર ભદ્રંભદ્ર :-   ૨મણભાઈ નીલકંઠ. એક ઉંદર અને જદુનાથ :- લાભશંકર ઠાકર. સાત પગલા આકાશમાં :- કુંદનિકા કાપડિયા. અંધારી ગલીમાં સફેદ ટપકા :- હિમાંશી શેલત. નિશીથ :- ઉમાશંકર જોષી.  ધ્વનિ :- રાજેન્દ્ર શાહ.  આ માધવ ક્યા

યાદ રાખવા જેવી અગત્યની બાબતો

 યાદ રાખવા જેવી અગત્યની બાબતો:-  1. બીપી: 120/80  2. પલ્સ: 70 - 100  3. તાપમાન: 36.8 - 37  4. શ્વાસ : 12-16  5. હિમોગ્લોબિન:      પુરૂષ -13.50-18      સ્ત્રી - 11.50 - 16  6. કોલેસ્ટ્રોલ: 130 - 200  7. પોટેશિયમ: 3.50 - 5 8. સોડિયમ: 135 - 145 9. ટ્રાઇગ્લિસરાઇડ્સ: 220 10. શરીરમાં લોહીનું પ્રમાણ:        PCV 30-40% 11. સુગર લેવલ:       બાળકો માટે (70-130)       પુખ્ત વયના લોકો: 70 - 115  12. આયર્ન: 8-15 મિલિગ્રામ  13. શ્વેત રક્તકણો WBC:       4000 - 11000  14. પ્લેટલેટ્સ:       1,50,000 - 4,00,000  15. લાલ રક્તકણો RBC:       4.50 - 6 મિલિયન..  16. કેલ્શિયમ:        8.6 - 10.3 mg/dL  17. વિટામિન ડી3:       20 - 50 ng/ml 18. વિટામિન B12:     200 - 900 pg/ml    *વરિષ્ઠ લોકો માટે ખાસ ટિપ્સ એટલે કે 40/50/60 વર્ષ: 1- *પ્રથમ :* જો તમને તરસ ન હોય કે જરૂર ન હોય તો પણ હંમેશા પાણી પીવો... સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેમાંથી મોટાભાગની સમસ્યા શરીરમાં પાણીની અછતને કારણે છે. દરરોજ ઓછામાં ઓછું 2 લિટર 2- *બીજું:* શરીરમાંથી વધુને વધુ કામ લો, શરીરને હલનચલન કરાવવું જોઈએ, પછી ભલેને માત્ર ચાલવાથી... કે સ્વિમ

ધોળાવીરામાં પ્રાચીન વિરાસતનું મૂળ સત્વ - તત્વ જાળવી રાખીને વિકાસકાર્યો કરાશે

ધોળાવીરામાં પ્રાચીન વિરાસતનું મૂળ સત્વ - તત્વ જાળવી રાખીને વિકાસકાર્યો કરાશે  વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલા પ્રાચીન નગર સંસ્કૃતિની વિરાસત ધરાવતા ધોળાવીરાની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં મુલાકાત લીધી હતી . આ સાથે , મુખ્યમંત્રીશ્રીએ ઘડુલી સાંતલપુર નેશનલ હાઇવેના પ્રગતિ હેઠળના કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું . આ નેશનલ હાઈવેનાં નિર્માણથી ધોળાવીરાથી સફેદ રણ વચ્ચેનું અંતર 80 કિ.મી જેટલું ઘટી જશે . આ મુલાકાત પ્રસંગે મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર , ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા , જિલ્લા કલેકટર શ્રીમતી પ્રવિણા અને અન્ય અધિકારીઓ જોડાયા હતા , મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોળાવીરામાં પુરાતન સમયમાં સુઆયોજિત નગર રચના અને ખાસ કરીને તત્કાલીન સમયે વરસાદી પાણીના સંગ્રહ માટે , જળ સંચય માટેની જે વ્યવસ્થાઓ હતી તેની પણ જાણકારી પુરાતત્વ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી . તેમણે પુરાતત્વ વિભાગ દ્વારા 14 ધોળાવીરાની આ પ્રાચીન ધરોહરના અવશેષો , પુરાતત્વીય વસ્તુઓની જાળવણી માટેના મ્યુઝિયમની મુલાકાત લઈને પ્રેઝન્ટેશન પણ નિહાળ્યું હતું . શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિઝીટર બુકમાં પોતાનો પ્રતિભા

લોકમાન્ય ટિળક :- Lokmanya Tilak

 લોકમાન્ય ટિળક ( 1856–1920 )  લોકમાન્ય ટિળક તરીકે જાણીતા બાળ ગંગાધર ટિળક જહાલવાદના મુખ્ય પુરસ્કર્તા હતા . તેમનો જન્મ ( 23 મી જુલાઈ , 1856 ) મહારાષ્ટ્રમાં રત્નગિરિમાં થયો હતો . તેમણે બી.એ. , એલએલ.બી.ની ડિગ્રીઓ મેળવી હતી . તેમણે તેમના વિચારોનો ફેલાવો કરવા ‘ ધી મરાઠા ’ ( અંગ્રેજી ) અને ‘ કેસરી ' ( મરાઠી ) નામનાં બે વર્તમાનપત્રો શરૂ કર્યાં હતાં . મુંબઈ કૉંગ્રેસ અધિવેશનમાં તેમણે પ્રથમ વખત ( ઈ.સ. 1890 ) ભાગ લીધો હતો . તેઓ રાષ્ટ્રીય ચળવળને માત્ર બુદ્ધિજીવીઓની નાનકડા વર્ગ પૂરતી મર્યાદિત રાખવાને બદલે લોકવ્યાપી બનાવવા માગતા હતા , જેથી જાગૃત થતી વિરાટ જનતાનું બળ સરકારની સાન ઠેકાણે લાવી શકે .  આ માટે તેમણે મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ અને છત્રપતિ શિવાજી મહારાજાના ઉત્સવો ઊજવવાનું ચાલુ કર્યું , અને તે દ્વારા લોકોને એકઠા કરી સરકારના જુલમો વિશે તેમને સભાન કરવાનો પ્રયત્ન કર્યો . તેમણે ‘ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે ’ અને ‘ સ્વરાજ પ્રાપ્તિ વગર આપણું જીવન અને ધર્મ નકામાં છે ' તેવાં સૂત્રો આપ્યાં ( 1906 ) . સરકારની આકરી ટીકા કરવા બદલ તેમને છ વર્ષની કેદની આકરી સજા કરવામાં આવી . તેમને માંડલેની જેલમા

ગુજરાતના જિલ્લાઓ :- Districts of Gujarat

ગુજરાતના જિલ્લાઓ :- Districts of Gujarat ________________________________________________                1. કચ્છ-Kutch મુખ્ય મથક:- ભુજ તાલુકાઓ:-(10) ભૂજ, મુન્દ્રા, લખપત, અંજાર, અબડાસા, ભચાઉ, રાપર, નખત્રાણા, માંડવી, ગાંધીધામ. ક્ષેત્રફળ:-45674 ચો. કિમી. સાક્ષરતા:-70.59. જાતિ પ્રમાણ:- 908 વસ્તી:- 2092371 વસ્તી ગીચતા:- 46 પ્રતિ ચો. કિમી. મહેલો :-             મહેલ ( ભૂજ )             વિજય વિલાસ પેલેસ ( માંડવી )             શરદબાગ પેલેસ ( ભૂજ )             આયના મહેલ ( ભૂજ )  સંગ્રહાલય:-             કચ્છ મ્યુઝિયમ            ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ            એ.એ. વજીરનું મ્યુઝિયમ             મહારાવ મદનસિંહ મ્યુઝિયમ તળાવ / સરોવર :-             નારાયણ સરોવર ( લખપત )            હમીરસર તળાવ ( ભૂજ )            દેસલસર તળાવ ( ભૂજ )            ફૂલસર તળાવ ( શંખેશ્વર )            ચકાસર તળાવ ( ભીમાસર )            બળવંતસાગર તળાવ ( સુથરી ) અભ્યારણો :-             સુરખાબનગર અભયારણ્ય ( રાપર ).             કચ્છ અભયારણ્ય ( અબડાસા ).             નારાયણ સરોવર અભયારણ્ય. નદીયો :-             ખારી , કનકાવતી , રુક