सीधे मुख्य सामग्री पर जाएं

ગુજરાત વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ

રાણકીવાવ 

🌷રાણકીવાવનો 22 જૂન 2014 ના રોજ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ગુજરાતમાં પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી છે . 

🌷અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાના રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા કરવા માટે આ વાવનું નિર્માણ કરાવ્યું હતું
 
🌷રાણકીવાવનું નિર્માણ 11 મી સદીમાં ભીમદેવ પહેલાના નિધન બાદ થયું હતું . 
 
🌷રાણકીવાવમાં કુલ 7 માળ છે . વાવની લંબાઈ 64 મીટર , પહોળાઈ 20 મીટર અને ઊંડાઈ 27 મીટર છે . તેમજ આ વાવ મારૂ – ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવી છે . 
 
🌷આ વાવમાં દેવી દેવતાઓ તેમજ અપ્સરાની મૂર્તિઓ કંડારવામાં આવી છે . 

🌷ભારતમાં આવેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં રાણકીવાવનો 31 મો ક્રમ છે .

🌷ભારતીય રિઝર્વ બેંક દ્વારા 100 રૂપિયાના મૂલ્યની નવી ચલણી નોટમાં રાણકીવાવનું ચિત્ર મૂકવામાં આવ્યું છે . 
 
🌷રાણકીવાવનો ઉલ્લેખ ઈ.સ. 1304 માં જૈન મુનિ મરુંગાસૂરી દ્વારા રચિત પ્રબંધ ચિંતામણિમાં જોવા મળે છે . 

🌷રાણકીવાવને ઈ.સ. 2016 માં Cleanest Iconic Place નો એવોર્ડ મળ્યો હતો . 

टिप्पणियाँ