सीधे मुख्य सामग्री पर जाएं

અંબાજીનો મેળો

 અંબાજીનો મેળો 

🌷બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો .

🌷 અહીં આવેલું અંબાજી . 

🌷યાત્રાધામ તરીકેની આગવી ઓળખ ધરાવતું અનોખું ધામ . અંબાજી એટલે શક્તિપીઠ .

🌷 અરવલ્લીની અદ્ભુત ગિરિમાળાઓ વચ્ચે આવેલું શ્રદ્ધાનું કેન્દ્ર .

🌷 અહીંથી સરસ્વતી નદીનું ઉદ્ગમસ્થાન નજીકના અંતરે . વેદોમાં જેનો ઉલ્લેખ છે તેવી પવિત્ર નદી અને શક્તિપીઠ 

🌷 વિશ્વની એકાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ અંબાજી .

🌷અસુરોનો વધ કરનારી શક્તિ આરાસુરી અંબાજી ,

🌷 વર્ષના કોઈ પણ દિવસે અહીં બહોળા પ્રમાણમાં ભક્તો દર્શનાર્થે આવેલા જ હોય છે .

🌷 મા અંબાનું મંદિર કાયમ ભક્તોથી ભરચક જોવા મળે છે 

🌷 અહીં વર્ષમાં ચાર મેળા ભરાય છે .

🌷 કારતક , ચૈત્ર , ભાદરવો અને આસો મહિનામાં પૂનમના દિવસે મેળો ભરાય છે .

🌷 બધાય મેળા પ્રસિદ્ધ હોવા છતાંય ભાદરવી પૂનમનો મેળો વિશ્વપ્રસિદ્ધ છે . 

🌷વિશ્વપ્રસિદ્ધ આ મેળામાં લાખો ભક્તો દર્શનાર્થે આવે છે 

🌷ભાદરવા મહિનાની તેરસ , ચૌદસ અને પૂનમનાં દર્શનનું અહીં અનોખું મહત્ત્વ છે .

🌷આ દિવસો દરમિયાન દર્શન કરી શકાય તે રીતે લાખો ભક્તો પગપાળા અહીં પહોંચે છે .

🌷મા અંબાના આ મંદિર સાથે કેટલીયે માન્યતાઓ જોડાયેલી છે . કહેવાય છે કે મા અંબાએ શક્તિનું રૂપ ધારણ કર્યું .

🌷 નવ દિવસ અને નવ રાત્રિના યુદ્ધ પછી મહિષાસુરનો વધ કર્યો . 

🌷રાક્ષસનો વધ કર્યો તે દિવસે મા અંબાએ ‘ ગબ્બરના ગોખ’માં જ પોતાનું સ્થાનક બનાવ્યું . 

🌷અહીં માઈીભક્તો મોટા અવાજે સ્તુતિનું પઠન કરી માતાજીને રીઝવે છે . 

🌷ગબ્બરના ગોખનીસામે ‘ શક્રાદય ’ સ્તુતિના પાઠ કરવાનું અનોખું મહત્ત્વ છે . 

🌷અહીં મા અંબાને ખાસ શણગારોથી શોભાયમાન કરવામાં આવે છે . 

🌷માતાજીના શણગાર વખતે બ્રાહ્મણો ‘ સપ્તશતી’નું ગાન કરે છે .

🌷 ભાદરવી પૂનમના મેળામાં માત્ર ગુજરાત જ નહીં , સમગ્ર દેશ અને દુનિયામાંથી ભક્તો દર્શન માટે આવે છે . 

🌷મા અંબાના પ્રાગટ્ય દિવસ તરીકે પોષી પૂનમની પણ ખાસ ઉજવણી કરી ‘ પ્રાગટ્ય દિવસ'ની ભક્તિમય ઉજવણી થાય છે .

🌷 ચૈત્રી અને શરદ પૂર્ણિમાએ પણ પૂજા , પાઠ અને યજ્ઞનું આયોજન નિયમિત કરવામાં આવે છે .

🌷 આ દિવસે અહીં મેળો ભરાય છે . 

🌷આ દિવસે માઈભક્તો અને દર્શને આવેલા વિવિધ સંઘો દ્વારા માતાજીને રીઝવવા અને આ માટે ભવાઈ , ગરબાનું આયોજન કરવામાં આવે છે . 

🌷મા અંબાના મંદિરમાં માતાજીના ભક્તોનો રાસ રજૂ કરવાનો ઉત્સાહ અનેરો હોય છે . 

🌷અંબાજીના આ વૈશ્વિક લોકમેળામાં પચીસ લાખ કરતાં વધારે ભક્તો દર્શનનો લાભ મેળવે છે .

🌷 લાખો ભક્તો ... હજારો સંઘ ... અંબાજી પહોંચવાના બધા જ રસ્તા પદયાત્રિકોથી ભરચક જોવા મળે છે . 

🌷યાત્રિકોને બધી સગવડ મળી રહે તે માટે આગોતરી વ્યવસ્થા કરવામાં આવે છે . 

🌷રાજ્ય સરકાર અને બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખોરાક , પાણી અને સ્વાસ્થ્યને લગતી બાબતોનું ચોક્કસ આયોજન કરવામાં આવે છે . 

🌷લાખોની સંખ્યામાં આવતા ભક્તોનું અને સ્થાનિક પર્યાવરણનું સંવર્ધન થઈ શકે તે માટે ખાસ આયોજન કરી તેને અમલી બનાવાય છે . 

🌷મા અંબાના પવિત્ર સ્થાનમાં મૂર્તિની નહીં , પરંતુ ‘ શક્તિયંત્ર’ની પૂજા થાય છે . 

🌷લાખો ભક્તોની ઉપસ્થિતિમાં ‘ આરતી ’ વખતે ભકતોને પણ દીવા આપી આરતી વખતે દરેકને આરતીમાં જોડવામાં આવે છે . 

🌷એકસાથે લાખો દીવાની આરતીએ વિશ્વવિક્રમ નોંધાવ્યો છે .

🌷 અદ્ભુત ... ઐતિહાસિક અને અનોખી શ્રદ્ધા સાથેનો ભાદરવી પૂનમનો મેળો આજે અંબાજીની વૈશ્વિક ઓળખ બન્યો છે . 

🌷જિલ્લાના આ મેળાએ સમગ્ર પર્ણાશા પ્રદેશ તરીકે ઓળખાતા જિલ્લાને અનોખી ઓળખ આપી છે . 

🌷અંબાજીના મેળા ઉપરાંત આ જિલ્લામાં બાલારામનો મેળો , ઢીમા ધરણીધરનો મેળો , મગરવાડા કે કટાવધામના મેળાની સાથે સેંભર અને ડીસાસ્થિત સિદ્ધાંબિકાનો મેળો પણ ભરાય છે . 

🌷આવા અનેક નાના - મોટા મેળાઓ ધરાવતો બનાસકાંઠા જિલ્લો ‘ ભાદરવી પૂનમના મેળા ’ માટેની આગવી ઓળખ અને ગૌરવ ધરાવે છે .

🌷વિશ્વપ્રસિદ્ધ આ મેળામાં લાખો ભક્તો દર્શનાર્થે આવે છે 

🌷ભાદરવા મહિનાની તેરસ , ચૌદસ અને પૂનમનાં દર્શનનું અહીં અનોખું મહત્ત્વ છે . આ દિવસો દરમિયાન દર્શન કરી શકાય તે રીતે લાખો ભક્તો પગપાળા અહીં પહોંચે છે . મા અંબાના આ મંદિર સાથે કેટલીયે માન્યતાઓ જોડાયેલી છે .

🌷 કહેવાય છે કે મા અંબાએ શક્તિનું રૂપ ધારણ કર્યું . નવ દિવસ અને નવ રાત્રિના યુદ્ધ પછી મહિષાસુરનો વધ કર્યો. 

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

G20 "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty

G20 का पूरा नाम "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty) है, यह एक अंतरराष्ट्रीय मंच है जिसमें 19 अलग-अलग देश और यूरोपीय संघ शामिल हैं। इसका उद्देश्य वैश्विक आर्थिक स्थिरता और सहयोग को बढ़ावा देना है। G20 के सदस्यों में संयुक्त राज्य अमेरिका, चीन, जापान, जर्मनी, और अन्य मुख्य अर्थशास्त्री देश शामिल हैं। वे वार्षिक रूप से मिलकर विभिन्न आर्थिक और वित्तीय मुद्दों को चर्चा करते हैं, साथ ही अन्य वैश्विक चुनौतियों पर समय-समय पर चर्चा करते हैं। G20 का इतिहास यह है कि इसकी स्थापना 1999 में की गई थी, लेकिन इसका प्रमुख महत्व 2008 की वैश्विक आर्थिक मंदी के समय प्रमुख आर्थिक देशों के नेताओं के बीच की विशेष बैठक के रूप में बढ़ गया। इसके बाद, G20 ने विश्व आर्थिक संकट के समय आर्थिक नीतियों को समन्वयित करने का महत्वपूर्ण काम किया है और यह आगामी वर्षों में भी आर्थिक मुद्दों पर सहयोग करने का दायित्व निभाता है।

शिक्षक दिवस /teacher's Day

शिक्षक दिवस एक महत्वपूर्ण उपलब्धि है जो शिक्षा के क्षेत्र में काम करने वाले शिक्षकों को समर्पित करने के लिए मनाया जाता है। यह दिन विभिन्न देशों में विभिन्न तिथियों पर मनाया जा सकता है, लेकिन आमतौर पर भारत में 5 सितंबर को मनाया जाता है। इस दिन छात्र अपने शिक्षकों के प्रति आभार और समर्पण व्यक्त करते हैं और शिक्षकों को सम्मान देते हैं। शिक्षक दिवस शिक्षा के महत्व को जागरूक करने का भी अवसर प्रदान करता है।

सोनालिका ट्रैक्टर्स / sonalika tractor

सोनालिका ट्रैक्टर्स एक भारतीय ट्रैक्टर निर्माता कंपनी है जो भारत में ट्रैक्टर्स और कृषि मशीनरी का निर्माण करती है। यह कंपनी 1969 में स्थापित हुई थी और हरियाणा राज्य के हिसार जिले में स्थित है। सोनालिका ट्रैक्टर्स भारत के लिए मुख्य ट्रैक्टर निर्माता में से एक है और उनके ट्रैक्टर्स काफी पॉपुलर हैं, खासकर उन्होंने भारत की कृषि सेक्टर में महत्वपूर्ण भूमिका निभाई है। सोनालिका ट्रैक्टर्स ने अनेक प्रकार के मॉडल उत्पन्न किए हैं, जो विभिन्न कामकाजों और आवश्यकताओं को ध्यान में रखकर डिज़ाइन किए गए हैं। इनमें से कुछ मॉडल जो सोनालिका ने अपनी समय के दौरान उत्पन्न किए हैं, शामिल हो सकते हैं: 1. सोनालिका DI 750 III: यह ट्रैक्टर कृषि के लिए है और बड़े क्षेत्रों में काम के लिए उपयोग किया जाता है। 2. सोनालिका RX सीरीज: इस सीरीज में विभिन्न मॉडल्स हैं जो कृषि और अन्य कामकाजों के लिए उपयोगी हैं। 3. सोनालिका GT सीरीज: यह सीरीज अधिकतर वनस्पति उद्यानों में काम के लिए बनाई गई है। ध्यान दें कि ये मॉडल्स टाइम से टाइम अपग्रेड किए जाते हैं और नए मॉडल जोड़े जाते हैं, इसलिए नवीनतम जानकारी के लिए कंपनी की आधिकारिक वे