सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

ગુજરાતી જી.કે.(ભાગ-1) :- Gujarati GK

ગુજરાતી જી. કે. (ભાગ-1) :- Gujarati GK ✒️બંગાળના પ્રથમ ગવર્નર :- રોબર્ટ ક્લાઈવ. ✒️ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ :- વોરન હેસ્ટિંગ્સ.   ✒️ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ :- લોર્ડ વિલિયમ બેન્ટિક.   ✒️ભારતના પ્રથમ વાઈસરોય :- લોર્ડ કેનિંગ. ✒️ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ :- લોર્ડ માઉન્ટબેટન.   ✒️ સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ :- સી . રાજગોપાલાચારી.   ✒️ બંધારણની રચનાની સૌપ્રથમ માંગ :- માનવેન્દ્રનાથ રોય.  ✒️ બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ :- ડૉ . સચ્ચિદાનંદ સિંહા.  ✒️ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ :- ડૉ . રાજેન્દ્ર પ્રસાદ. ✒️ બંધારણ બનવામાં લાગેલો સમય :- 2 વર્ષ , 11 મહિના , 18 દિવસ ( 11 સ્ત્ર અને 166 બેઠકો ). ✒️ મુસદ્દા ( પ્રારુપ , ખરડા સમિતિના અધ્યક્ષ :- ડૉ . બાબાસાહેબ આંબેડકર. ✒️ જન ગણ મનના રચિયતા :- રવીન્દ્રનાથ ટાગોર.   ✒️  વંદે માતરમ્ના રચિયતા :- બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય.     ✒️  રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર :- 22 માર્ચ , 1957 ( જો લીપ યર હોય તો 21 માર્ચે શરૂ થાય ).    ✒️ બંધારણને સમજવાની ચાવી :- આમુખ. ✒️  રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ :- ફઝલ અલી.   ✒️ ભાષાને આધારે રચાયેલું પ્ર

મહાત્મા ગાંધી :- Mahatma Gandhi

મહાત્મા ગાંધી :- Mahatma Gandhi પૂરું નામ :- મોહનદાસ કરમચંદ ગાંધી   જન્મદિન :- 02/10/1869   જન્મસ્થળ :- પોરબંદર માતા :- પુતળીબાઈ   પત્ની :- કસ્તુરબા ચાર પુત્રો :- હરિલાલ, મણીલાલ, રામદાસ, દેવદાસ. શિક્ષણ :- મેટ્રિક્યુલેશન રાજકોટ, ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજ. ઉપનામો :- બાપુ, શાંતિદૂત, રાષ્ટ્રપિતા, મહાત્મા. ઈ.સ. 1891 :- બેરિસ્ટર થઈને ભારત આવ્યા. ઈ.સ. 1893 :- શેઠ અબ્દુલ્લાની પેઢીના વકીલ તરીકે દક્ષિણ આફ્રિકા ગયા .   ઈ.સ. 1894 :- ડર્બન ખાતે નાતાલ ભારતીય કોંગ્રેસની સ્થાપના કરી. આફ્રિકામાં આશ્રમો :- ટોલ્સ્ટૉય ફાર્મ અને ફિનિકસ આશ્રમ  ભારતમાં આશ્રમો :- અમદાવાદ ખાતે ઈ.સ. 1915 માં કોચરબ આશ્રમ  ઈ.સ. 1917 માં સાબરમતી આશ્રમ. એસોસિએશન :- ગાંધીજીએ અમદાવાદ ટેકસટાઈલ લેબર એસોસિએશનની સ્થાપના કરી . 9 જાન્યુઆરી , 1915 પ્રવાસી ભારતીય દિવસ:- સ્વદેશ આગમન , ' કેસર - એ - હિંદ ' પુરસ્કારથી સન્માનિત થયા .   આધ્યાત્મિક ગુરુ :- શ્રીમદ્ રાજચંદ્ર.   રાજકીય ગુરુ :- ગોપાલકૃષ્ણ ગોખલે. વૈચારિક ગુરુ :- લિયો ટોલ્સટૉય.    સાહિત્યિક ગુરુ :- જહોન રસ્કિન.   અંગત સચિવ :- મહાદેવભાઈ દેસાઈ. આધ્યાત્મિક વારસદાર :- વ

જીવનની હકીકતો:- Facts of life

જીવનની હકીકતો:- Facts of life 🌷 આ દુનિયામાં ઓછામાં ઓછા 5 લોકો તમને એટલો પ્રેમ કરે છે કે તેઓ તમારા માટે મરી જશે. 🌷 આ દુનિયામાં ઓછામાં ઓછા 15 લોકો તમને પ્રેમ કરે છે, એક રીતે. 🌷 એકમાત્ર કારણ કે કોઈ પણ વ્યક્તિ તમને ક્યારેય નફરત કરશે, કારણ કે તેઓ તમારા જેવા બનવા માંગે છે. 🌷 તમારા તરફથી એક સ્મિત, કોઈપણ માટે ખુશી લાવી શકે છે, ભલે તેઓ તમને પસંદ ન કરતા હોય. 🌷  દરરોજ રાત્રે, કોઈ વ્યક્તિ સૂતા પહેલા તમારા વિશે વિચારે છે 🌷 તમે કોઈક માટે દુનિયા છો. 🌷 તમારા વિના, કોઈ જીવતું નથી. 🌷 તમે તમારી રીતે વિશિષ્ટ અને અનન્ય છો. 🌷કોઈ કે જેને તમે જાણતા પણ નથી તે અસ્તિત્વમાં છે, તે તમને પ્રેમ કરે છે. 🌷 જ્યારે તમે સૌથી મોટી ભૂલ કરો છો, ત્યારે તેમાંથી કંઈક સારું આવે છે. 🌷 જ્યારે તમને લાગે છે કે વિશ્વ તમારા તરફ પાછું વળ્યું છે, તો એક નજર નાખો, સંભવતઃ તમે વિશ્વ તરફ પીઠ ફેરવી લીધી છે. 🌷 જ્યારે તમને લાગે છે કે તમને જે જોઈએ છે તે મેળવવાની તમારી પાસે કોઈ તક નથી, તો કદાચ તમને તે મળશે નહીં, પરંતુ જો તમે તમારી જાત પર વિશ્વાસ કરો છો, તો તમને વહેલા કે પછી તે મળી જશે. 🌷 તમને મળેલી પૂર્તિઓને હંમેશા યાદ રાખો, અસંસ્કા

ગુજરાત સ્થાપના દિવસ : Gujarat Foundation Day

ગુજરાત સ્થાપના દિવસ : Gujarat Foundation Day 🌷મહાગુજરાત આંદોલન બાદ દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય અને મરાઠી ભાષા લોકો માટે મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના 1 લી , મે 1960 ના રોજ કરવામાં આવી હતી . 🌷1 મે 2022 ના રોજ એટલે કે આજના દિવસે ગુજરાતનો 62 મોં સ્થાપના દિવસ છે .  🌷ભારતની આઝાદી બાદ  બૃહદ મુંબઈ, સૌરાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ  કચ્છ માંથી 1  મે 1960 ના રોજ   ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોની સ્થાપના કરવામાં આવી હતી . 🌷ગુજરાતનો  સ્થાપના દિવસ ગુજરાત રાજ્યનું ગૌરવ દિવસ ' પણ ઉજવાય છે. ગુજરાત રાજ્યની સ્થાપના રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી.

ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનાં સ્થળો : Cultural Heritage Sites of Gujarat

ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનાં સ્થળો : Cultural Heritage Sites of Gujarat ગુજરાત શિલ્પ - સ્થાપત્ય કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે . અહીં ગુફા સ્થાપત્યો , મંદિરો , મસ્જિદો , કિલ્લાઓ , વાવ , તોરણો એમ બહુવિધ સ્થાપત્ય ક્ષેત્રો જોવા મળે છે . હવે ગુજરાતનાં સાસ્કૃતિક વારસાનાં સ્થળોનો પરિચય મેળવીએ .   ધોળાવીરા અને લોથલ :-Dholavira and Lothal  ધોળાવીરા અને લોથલ બન્ને સિંધુ સભ્યતાનાં નગર હતાં . ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે . ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે . આજથી લગભગ 5000 વર્ષ પહેલાં આ નગરમાં ઘરેણાં બનાવવાનાં તથા મણકા બનાવવાનાં કેન્દ્રો જોવા મળે છે . લોથલ અમદાવાદ - ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્ત્વીય સ્થળ છે જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધીકતું અને સુવિધાઓથી સજજ હડપ્પીયન સંસ્કૃતિનું બંદર હતું .   જૂનાગઢ :-Junagadh  જૂનાગઢમાં અશોકનો શિલાલેખ , ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ ઉપરકોટ , જૈન મંદિરો , દામોદર કુંડ , અડીકડીની વાવ , જૂનો રાજમહેલ , નવઘણ કૂવો , મહાબતખાનનો મકબરો , બહાઉદીન વજીરનો મકબરો વગેરે જોવાલાયક સ

ભારતની પ્રાચીન વિદ્યાપીઠો : Ancient Universities of India

ભારતની પ્રાચીન વિદ્યાપીઠો :  ( 1 ) નાલંદા : Nalanda  બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે . ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્ત્વ ઘણું છે . આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ ચૌદ ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈનતીર્થ પણ બન્યું હતું . પાંચમી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ . ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો હતો . ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા . નાલંદા વિશ્વ વિદ્યાલય હતું . ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું . દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા . મહાન મુસાફર યુઅન - શ્તાંગ પણ અહીં આવેલ . આજે તો આ મહાન વિશ્વ વિદ્યાલયનાં માત્ર ખંડેરો જ જોવા મળે છે . છતાં તે ખંડેરોમાં ફરતાં ફરતાં પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે . નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો . ઈસુની પાંચમીથી અગિયારમી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું . આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવાં ગ્રંથાલયો હતાં . તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્

ગુજરાતની ગુફાઓ : Caves of Gujarat

ગુજરાતની ગુફાઓ   : Caves of Gujarat જૂનાગઢની ગુફાઓ : જૂનાગઢમાં ત્રણ ગુફા સમૂહ આવેલા છે .  ( 1 ) બાવાપ્યારાનો ગુફા સમૂહ :- આ ગુફા બાવાપ્યારાના મઠ પાસે આવેલ છે . આ ગુફાઓ ત્રણ હારમાં અને પરસ્પર કાટખૂણે જોડતી પથરાયેલી છે . પહેલી હારમાં ચાર , બીજી હારમાં સાત અને ત્રીજી હારમાં પાંચ ગુફાઓ મળી કુલ 16 ગુફાઓ છે . તે ઈસ્વીસનના આરંભની સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે .  ( 2 ) ઉપરકોટની ગુફાઓ :-  આ ગુફાઓ બે મજલામાં આવેલ છે , નીચે ઉપર જવા સોપાન શ્રેણી છે . ઉપરકોટની ગુફાઓ ઈ.સ. બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવી જોઈએ .  ખાપરા-કોડીયાની ગૂફાઓ:-  કુંડ ઉપરની ગુફાઓ : આ ગુફાઓ મજલાવાળી હશે તેમ પ્રાપ્ત થયેલા અવશેષો પરથી કહી શકાય . ગુફાઓને નુકસાન થયેલ છે . કુલ 20 સ્તંભ આવેલ છે . આ ગુફા ઈ.સ. ત્રીજી સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે .    ખંભાલીડા ગુફા :-  રાજકોટથી 70 કિમી દૂર ગોંડલ પાસે આવેલા ખંભાલીડામાંથી આ ગુફાઓ ( ઈ.સ. 1959 માં ) શોધાઈ છે . તેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે . વચ્ચેની ગુફામાં સ્તૂપયુક્ત ચૈત્યગૃહ , પ્રવેશ માર્ગોની ઉભય બાજુએ વૃક્ષને આશ્રયે ઊભેલા બૌદ્ધિસત્ત્વ અને કેટ

ગુજરાતનાં લોકનૃત્યોલોકનૃત્યો : Folk dances of Gujarat

ગુજરાતનાં લોકનૃત્યોલોકનૃત્યો : Folk dances of Gujarat   ગુજરાતની ઉત્સવપ્રિય પ્રજાની વિવિધ કોમો અને જાતિઓમાં રૂઢિઓ , રીતરિવાજો અને પરંપરાઓ મુજબનાં લોકનૃત્યો જોવા મળે છે . આવાં નૃત્યોમાં આદિવાસી લોકનૃત્યો , ગરબા , રાસ તથા અન્ય લોકનૃત્યો ગણાવી શકાય . તહેવારો , લગ્નપ્રસંગો , મેળા વગેરે પ્રસંગોએ આવાં નૃત્યો જોવા મળે છે .  આદિવાસી નૃત્યો : Tribal dances  ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો , લગ્નો , દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્યો જોવા મળે છે . મોટા ભાગનાં નૃત્યો વર્તુળાકારે ફરતાં ફરતાં , ઢોલ અને રૂઢિ મુજબનાં મંજીરાં , થારી , તૂર , પાવરી , તંબૂરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે જોવા મળે છે . આવાં નૃત્યોમાં ‘ ચાળો ’ તરીકે જાણીતા નૃત્યમાં મોર , ખિસકોલી , ચકલી જેવાં પક્ષીઓની નકલ હોય છે . ડાંગમાં પણ આવો ‘ માળીનો ચાળો ’ તથા ‘ ઠાકર્યા ચાળો ’ નૃત્ય જોવા મળે છે . જ્યારે ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટીપણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે .   ગરબા : Garba  ગરબો શબ્દ ‘ ગર્ભ - દીપ ’ ઉપરથી બન્યો છે

નૃત્યકલા-Choreography

નૃત્યકલા-Choreography      નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ‘ નૃત્ ' ( નૃત્ય કરવું ) ઉપરથી થઈ છે . નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે . નૃત્યકલાના આદિદેવ ભગવાન શિવ - નટરાજ મનાય છે . નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્યકલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વ પ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે . ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ્ , કુચીપુડી , કથક , કથકલી ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે .  ભરતનાટ્યમ્-Bharatnatyam  ભરતનાટ્યમ્નું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે . ભરતમુનિએ રચેલ ‘ નાટ્યશાસ્ત્ર ’ અને નંદીકેશ્વર રચિત ‘ અભિનવદર્પણ ’ આ બંને ગ્રંથો ભરતનાટચના આધાર - સ્રોત છે . મૃણાલિની સારાભાઈ , ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજ્યંતીમાલા અને હેમામાલિની પણ આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારાઓમાં ગણાય છે  કુચીપુડી નૃત્યશૈલી :Kuchipudi dance style  આ નૃત્યની રચના 15 મી સદીના સમયમાં થઈ છે . મુખ્યત્વે સ્ત્રી સૌદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બન્ને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવા

ગુજરાતના મેળાઓ-Fairs of Gujarat

ગુજરાતના મેળાઓ-Fairs of Gujarat 1. મોઢેરા નો મેળો. મોઢેરા (મહેસાણા) શ્રાવણ વદ અમાસ 2. બહુચરાજીનો મેળો બહુચરાજી (મહેસાણા) ચૈત્ર સુદ પૂનમ 3. શામળાજીનો કાળિયા ઠાકોર નો મેળો શામળાજી (અરવલ્લી) કારતક સુદ અગિયારસથી પૂનમ 4. ભાદરવી પૂનમનો મેળો અંબાજી (બનાસકાંઠા) ભાદરવા સુદ પૂનમ 5. ભવનાથનો મેળો ગિરનાર (જુનાગઢ) મહા વદ ૯ થી ૧૨ 6. તરણેતરનો મેળો તરણેતર (સુરેન્દ્રનગર) ભાદરવા સુદ ચોથ થી છઠ 7. ભડીયાદ નો મેળો ભડીયાદ (અમદાવાદ) રજબ માસ ની તારીખ 9 10 11 8. નકળંગ નો મેળો કોળીયાક (ભાવનગર) ભાદરવા વદ અમાસ 9. માધવપુરનો મેળો માધવપુર (પોરબંદર) ચૈત્ર સુદ નોમ થી તેરસ 10. વૌઠાનો મેળો ધોળકા (અમદાવાદ) કારતક સુદ પૂનમ 11. મીરાદાતારનો મેળો ઉનાવા (મહેસાણા) રજન માસની તારીખ 16 થી 22 12. ડાંગ દરબાર નો મેળો આહવા (ડાંગ) ફાગણ સુદ પૂનમ 13. ગોળ ગધેડાનો મેળો ગરબાડા (દાહોદ) હોળી પછીના  પાંચમા કે સાતમા દિવસે 14. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ (ગીર) કાર્તિક સુદ પૂનમ 15. ભોંગોરીયાનો મેળો કવાટ (છોટાઉદેપુર) હોળીથી રંગપાંચમ સુધી

વાવાઝોડું ( ચક્રવાત ) : Hurricane

વાવાઝોડું ( ચક્રવાત ) : Hurricane વાતાવરણમાં રચાતા વિક્ષોભથી ભારતીય ઉપમહાદ્વીપમાં ચક્રવાત , સંયુક્ત રાજ્ય અમેરિકામાં હરિકેન અને ટોર્નેડો , ચીન અને જાપાનના કિનારે ટાઈફૂન અત્યંત વિનાશક રીતે ત્રાટકે છે . આ પ્રચંડ વાતાવરણીય તોફાનો હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે . આ વાતાવરણીય તોફાની પવનો જે વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં મોટા પ્રમાણમાં વિનાશ વેરે છે . ભારતના પૂર્વકનારે અને કચ્છ - સૌરાષ્ટ્રના કિનારે તેની પણ વિધ્વંસક અસરો અનુભવાય છે .  શું  કરવું:- ◾આવનાર તોફાનોના ચોક્કસ સમય જાણવા માટે ટી.વી. - રેડિયોના સમાચાર જોતા રહો .  ◾જેમની પાસે રેડિયો હોય તેમણે સાથે વધારાની બૅટરી હાથવગી રાખવી .  ◾ મોબાઇલ ફોન ચાર્જ કરી લેવા . વળી પાવરબેંક જેવાં સાધનો હોય તો તેને પણ અગાઉથી ચાર્જ કરી સાથે રાખવા .  ◾ રેડિયો દ્વારા મળતી સૂચનાઓ , ચેતવણીઓ ધ્યાનથી સાંભળો અને તેનો અમલ કરો .  ◾ અફવાઓથી દૂર રહો .  ◾ વધારાનો ખોરાક , સૂકો નાસ્તો , પીવાના પાણીનો જરૂર મુજબ સંગ્રહ કરો .  ◾ બાળકો અને વૃદ્ધો માટે જરૂરી એવા ખોરાક અને દવાની પણ જોગવાઈ રાખો .  ◾ બચાવતંત્ર દ્વારા તમને ઘર છોડી દેવાનું કહેવામાં આવે તો તે સૂચનાનું તાત્કાલિક પા

પૂર સમયે રાખવાની સાચવેતીઓ-Flood protection

પૂર સમયે રાખવાની સાચવેતીઓ-Flood protection પૂર.- પુરનું સામાન્ય રીતે આપણે એવો અર્થ કરીએ છીએ કે વિશાળ વિસ્તારમાં સતત કેટલાય દિવસો સુધી પાણીમાં ડૂબેલું રહેવું. મોટે ભાગે લોકો પૂર ની ઘટના ને નદી સાથે જોડે છે જ્યારે નદીનું પાણી કિનારાના ભાગ ઉપરથી નજીકના જમીન વિસ્તારોને ડુબાડી દે છે. પૂરે કુદરતી ઘટના છે અને એકધારા ભારે વરસાદ નું પરિણામ છે માનવ પ્રવૃત્તિઓની જળ-પરિવાહ જમીનનો ઢોળાવ વગેરે બાબતોને અવગણીને કરાયેલો બાંધકામથી પુર વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને મોટા પ્રમાણમાં જાનમાલની હાનિ કરે છે. શું કરવું:- ➖ સલામત સ્થળે પોતાની કિંમતી તથા અંગત જરૂરિયાત વસ્તુ લઈ લેવો. ➖ પાણી, સુકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, પ્લાસ્ટિકની ડબ્બીમાં ભેજ ના લાગે તે રીતે દીવાસળીની પેટી સાથે રાખવી. ➖ બાળકોને ભૂખ્યા રાખશો નહીં. ➖પૂર ઓસર્યા બાદ પાણી ઉકાળીને વાપરવું. ➖રેડિયો, ફોન, અચૂક સાથે રાખવા. ➖સાપથી સાવધાન રહેવું તે કોરી અને સૂકી જગ્યામાં હોઈ શકે છે. તેને દૂર રાખવા વાંસ ની લાકડી સાથે રાખવી. શું ન કરવું:- ➖ પુરના પાણીથી બનાવેલો ખોરાક ખાશો નહીં. ➖ સલામત રીતે બહાર જતા પહેલા માર્ગો અને પરિસ્થિતિની ચોક્કસ માહિતી લીધા વિના બહાર ની

ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન-National Park of Gujarat

રાષ્ટ્રીય ઉદ્યાન 1.ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. સ્થાપના 1975. વિસ્તાર :258.71 ચો. કિમી. જીલ્લો -જુનાગઢ. મુખ્ય પ્રાણીઓ: સિંહ, દીપડા, ચીતલ, ઝરખ, સાબર, ચિંકારા, મગર. 2. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. સ્થાપના 1976. વિસ્તાર :34.08. ચો. કિમી. જીલ્લો :ભાવનગર. મુખ્ય પ્રાણીઓ: કાળિયાર, વરુ, ખડમોર, ઘોરાડ. 3. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન . સ્થાપના: 1979. વિસ્તાર:23.99 ચો. કિમી. જીલ્લો :નવસારી. મુખ્ય પ્રાણીઓ: દિપડા, ઝરખ, ચિત્તલ, ચોશિંગા. 4. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન . સ્થાપના: 1982. વિસ્તાર: 162.89 ચો. કિમી. જીલ્લો: કચ્છ નો અખાત, જામનગર. મુખ્ય પ્રાણીઓ: સમુદ્રી ઘોડા, કોરલ, જેલી ફિશ, ઑકટોપસ, ઑયસ્ટર, ડૉલ્ફિન, ડુગાંગ.

મદન મોહન માલવિયાનું જીવનચરિત્ર

મદન મોહન માલવિયાનું જીવનચરિત્ર  મહામના મદન મોહન માલવીય બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક જ નહીં પરંતુ આ યુગના આદર્શ પુરૂષ પણ હતા.  તેઓ ભારતના પ્રથમ અને છેલ્લી વ્યક્તિ હતા જેમને મહામનાનું સન્માનિત પદવી આપવામાં આવ્યું હતું.  પત્રકારત્વ, હિમાયત, સમાજ સુધારણા, માતૃભાષા અને ભારત માતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરનાર આ મહાપુરુષ દ્વારા સ્થપાયેલી યુનિવર્સિટીમાં આવા વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા અને દેશની સેવા માટે તૈયાર કરવાનું તેમનું વિઝન હતું. દેશનું માથું ગૌરવ કરતાં ઊંચું કરી શકે છે  માલવિયાજી સત્ય, બ્રહ્મચર્ય, વ્યાયામ, દેશભક્તિ અને આત્મત્યાગમાં અનન્ય હતા.  તે આ બધી પ્રથાઓનો ઉપદેશ તો આપતા જ નહીં. પણ પોતે પણ તેનું પાલન કરતા.  તેઓ તેમના વ્યવહારમાં હંમેશા નરમ બોલતા હતા.  કર્મ જ તેનું જીવન હતું.  ઘણી સંસ્થાઓના પિતા અને સફળ નિર્દેશક તરીકે, તેમણે પોતાની કાનૂની વ્યવસ્થાને સરળ રીતે સંપાદિત કરતી વખતે ક્યારેય ગુસ્સે અથવા કઠોર ભાષાનો ઉપયોગ કર્યો નથી.   પ્રારંભિક જીવન  માલવિયાજીનો જન્મ પ્રયાગમાં થયો હતો, જેને સ્વતંત્ર ભારતમાં અલ્હાબાદ કહેવામાં આવે છે, 25 ડિસેમ્બર 1861ના રોજ પં. બ્રજનાથ અને મૂનાદેવીને ત